એ સખી, સાંભળતો ખરી!

(26)
  • 6k
  • 5
  • 1.1k

આ કાવ્યસંગ્રહ મારી લાગણીઓ નો પડઘો છે. પ્રેમ,વેદનાં,વિરહમાં માણસ શું અનુભવે છે તે જણાવવાનો પ્રયાસ કર્યો છે. જીવનમાં એક સમય એવો પણ આવે છે, જ્યારે આપણે જેને જીવથી વધારે પ્રેમ કરતાં હોય તે જણ અચાનક આપણાં થી દૂર થાય છે, ત્યારે હૈયામાં લાગેલા દાવાનળ માંથી નિસાસા નીકળે છે,એ નિસાસા શબ્દો બની કાગળ પર ટપકે છે.એ મનોમંથનનું અમૃત એટલે આ કાવ્યસંગ્રહ.