Lappan Chhappan

  • 3.9k
  • 1
  • 761

‘માસી, આપણું નિશાન કૂતરો છે. કૂતરાની માલિક પ્રત્યેની વફાદારી મારે તમને સમજાવવી ન પડે. કૂતરાને ભરોસે માલિક નિરાંતે સૂએ અને પોતાનું ઘર પણ એના ભરોસે મૂકી જાય. તમે જ છો જે આ વાતને બરાબર સમજી શકે. કોઈ ઘોડા કે ગધેડાને ભરોસે ઘર નથી છોડતું. મારા કહેવાનો મતલબ એટલો જ કે, ઘોડા કે ગધેડા કરતાં કૂતરા પર ભરોસો રાખવો વધારે સારો. તમારું શું કહેવું છે ?’