જ્યારે હું કોઈના પણ મૃત્યુ નાં સમાચાર સાંભળુ ત્યારે મને ધ્યાન પડે કે, મૌત હજુ જુવે છે. નક્કર મારા રોજિંદા જીવનમાં મૃત્યુનું નામ જ સાંભળવા મળે નથી. કારણ કે, લોકો એના વિશે વાતો કરતા ડરે છે. પણ મારો મત કઈક જુદો જ છે. અને એટલા માટે જ મારો પેલો લેખ મારા પ્રિય સખા 'મૃત્યુ' ઉપર છે. હવે મેં અહીંયા મૃત્યુ ને એક સખા કીધો છે, એનો અર્થ એ નહિ કે એને હું પ્રસ્નલી ઓળખું છું. નાં ! પણ એ હંમેશા મારી સાથે રહે છે, એવું હું માનું છું. આથી એ મારો સખા છે. મારી ફેવરીટ બુક 'Alchemist' નાં લેખક શ્રી પાઉલો કોએલોના મત મુજબ, મૃત્યુ એમને એક રૂપસુંદરી જણાય છે. જેની આંખો જોતા એમાં ડૂબી જવાનું મન થાય. એ રૂપસુંદરી હમેશા લેખકને એક જ વાર ચુંબન કરવાનું કહે છે. પણ લેખક હરહંમેશ ચુંબનની નાં પાડી દે છે. કારણ કે, એ જાણે છે કે એ પ્રથમ ચુંબન એમના જીવનનું અંતિમ ચુંબન બની જશે. લેખક હજુ સુધી જીવે છે, એનો અર્થ હું એ જ કરું છું કે, હજુ સુધી લેખકે એ રૂપસુંદરીને ચુંબન આપ્યું નથી. અને એ વાતથી હું ખુશ છું.

1

લેખાકૃતી - 1

લેખ : ૦૧મારો સખા : મૃત્યુજ્યારે હું કોઈના પણ મૃત્યુ નાં સમાચાર સાંભળુ ત્યારે મને ધ્યાન પડે કે, મૌત જુવે છે. નક્કર મારા રોજિંદા જીવનમાં મૃત્યુનું નામ જ સાંભળવા મળે નથી. કારણ કે, લોકો એના વિશે વાતો કરતા ડરે છે. પણ મારો મત કઈક જુદો જ છે. અને એટલા માટે જ મારો પેલો લેખ મારા પ્રિય સખા 'મૃત્યુ' ઉપર છે. હવે મેં અહીંયા મૃત્યુ ને એક સખા કીધો છે, એનોઅર્થ એનહિ કે એને હું પ્રસ્નલી ઓળખું છું. નાં ! પણ એ હંમેશા મારી સાથે રહે છે, એવું હું માનું છું. આથી એ મારો સખા છે.મારી ફેવરીટ બુક 'Alchemist' નાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો