પ્રૃથ્વી પર સૌથી વધારે બુદ્ધિશાળી જો કોઈ જીવ હોય તો એ મનુષ્ય છે કેમ કે વિચારી શકે છે સમજી શકે છે પોતાની બુદ્ધિ થી નવુ સર્જન કરી શકે છે ઇશ્વરે એને બુદ્ધિશાળી બનાવ્યો જ છે એટલે કે એ પ્રૃથ્વી નું એના સંસાધનો નુ અને જીવો નું રક્ષણ કરે પરંતુ માણસ સ્વાર્થી બની ગયો એણે કુદરત ના સંસાધનો નો જ નહિ કુદરત ના દરેકે દરેક જીવ નો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કર્યો અને પોતાના ફાયદા માટે પ્રક્રૃતિ સાથે રમત કરતો

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

ધ અર્થ _ ૨૦૫૦ - 1

પ્રૃથ્વી પર સૌથી વધારે બુદ્ધિશાળી જો કોઈ જીવ હોય તો એ મનુષ્ય છે કેમ કે વિચારી શકે છે સમજી છે પોતાની બુદ્ધિ થી નવુ સર્જન કરી શકે છે ઇશ્વરે એને બુદ્ધિશાળી બનાવ્યો જ છે એટલે કે એ પ્રૃથ્વી નું એના સંસાધનો નુ અને જીવો નું રક્ષણ કરે પરંતુ માણસ સ્વાર્થી બની ગયો એણે કુદરત ના સંસાધનો નો જ નહિ કુદરત ના દરેકે દરેક જીવ નો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કર્યો અને પોતાના ફાયદા માટે પ્રક્રૃતિ સાથે રમત કરતો ...વધુ વાંચો

2

ધ અર્થ ૨૦૫૦ - 2

કેટલાય કલાકો ની બેહોશી પછી જ્યારે મહામહેનતે મે મારી આંખો ઉઘાડી .માથું એકદમ ભારે ભારે લાગતુ હતુ શરીર માં થવાય એટલી તાકત નહોતી તો ય બળજબરી પુર્વક મે મારા શરીર ને ઉભુ કર્યું .એ પછી હું ક્યાં કઇ જગ્યાએ છું એ નિરિક્ષણ કર્યું તો મને એ જોઈને આશ્ચર્ય થયુ કે હું એક એવી જગ્યા એ હતો કે જ્યાં ચારે બાજુ માત્ર રેત નો સમુદ્ર હતો . હું કોણ છું ,?આ જગ્યા કઇ છે? ,હું અહિં કેવી રીતે આવ્યો? એના પહેલા શું હતું બધું યાદ કરવા નો પ્રયત્ન કર્યો પણ કંઇ જ યાદ ના ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો