નવરાત્રી

(22)
  • 5.1k
  • 3
  • 1.5k

. કેટલાય સમય પહેલા, રાજા ધ્રુવસિંગ જ્યારે જંગલમાં શિકાર કરવા ગયા હતા ત્યારે એક સિંહે તેમને મારી નાખ્યા. રાજકુમાર સુદર્શનની તાજપોશીની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. રાણી લીલાવતીના પિતા, ઉજૈનના રાજા યુદ્ધજીત અને રાણી મનોરમાના પિતા, કલિંગના રાજા વીરસેન કોસલાને પોત પોતાના પૌત્ર માટે સલામત રાખવા માટે આતુર હતા. તેઓએ એકબીજા સાથે લડાઇ કરી.