દુનિયાની અજાયબી - 3

(16)
  • 3.8k
  • 6
  • 854

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આદિકાળથી લિંગપૂજા થતી આવી છે. આમ છતાં ભારતમાં એક મંદિર એવું પણ છે કે જ્યાં દેવીની લિંગપૂજા થાય છે. એટલું જ નહીં પણ આ દેવીની પૂજા માટેનો મોકો પણ વર્ષમાં એક જ વાર મળે છે.