ૐ કામદેવાય નમઃ 3

(31)
  • 4.1k
  • 9
  • 1.1k

પ્રેમના બે પ્રકાર છે, જીસ્મથી થનારો. ને બીજો, આત્માથી થનારો... જીસ્મથી થનારા પ્રેમમા સ્થાન ફકત વાસનાનુ છે. પણ આત્માથી થનારા પે્રમમા જીસ્મના વળાંકો નજરોમાયે નથી આવતા... પરંતુ જીસ્મથી જીસ્મના પવિત્ર મિલન વિના આત્માનો પ્રેમ પણ રહે છે તો અધૂરો જ... કામદેવે પણ પોતાના પ્રેમને કંઇ રીતે અધૂરો ન રાખ્યો જાણવા માટે વાંચો, ૐ કામદેવાય નમઃ ચેપ્ટર ૩