સોનામાં સુગંધ ભળે

(23)
  • 8.6k
  • 12
  • 1.7k

માણસ ના જીવન માં યુવાની ની ઋતુ પ્રવેશતા જ જયારે તરુણાવસ્થા પાનખર બની ને ખરી જતી હોય છે,ત્યારે યુવાનો માં નવો જોમ જુસ્સો ઉભરાઈ આવતો હોય છે.કોણ જાણે ક્યાંથી અજાણી આંતરિક શક્તિ નો ધોધ વહેતો થઇ જાય છે.હર કોઈ યુવાન ને પ્રેમ ઓછો ને પ્રણયફાગ ખેલવાનો બહુ ભડભડીયો જાગે છે.મોટાભાગના યુવાનો ને પોતાના આ સુવર્ણ સમય ને યાદગાર બનાવવાના અભરખાં જાગતા હોય છે.