Vinela Moti

  • 8k
  • 2
  • 1.4k

વીણેલા મોતી : આ આધ્યામિક ડાયરીમાં જુદા જુદા મહાનુભાવોના તત્વબોધ ચંદ્રકાંત ના ત્રણ ભાગ, માનનીય પ્રભુભાઈ દેસાઈ સાહેબ તથા ઉકા ભગતની પ્રશ્નોત્તરી અને પરબ્રહ્મ પરમાત્મા રામજી અને જગતના મહાન પૂજનીય ગુરુવર્ય વસિષ્ઠ દેવના અધ્યાત્મિક રામાયણના સાર સંચય કરવામાં આવેલા છે. ખૂબ સરસ આધ્યાત્મિક ડાયરી વાંચન માટે વાંચો આ પુસ્તક !