આંધળું અનુકરણ ભાગ-૨

(24)
  • 6.5k
  • 2
  • 1.6k

સ્વર્ગસ્થ શ્રી રાજીવ દિક્ષિતજી દ્વારા કહેવાયેલી કેટલીક એવી વાતો છે જેમાં તે આપણી દિનચર્યામાં સમાઈ ગયેલી કેટલીક આદતોનો વિરોધ કરે છે. આવી આદતો જેને આપણે પશ્ચિમી દેશોના લોકોની દિનચર્યા જોઇને અપનાવેલી છે તેને પશ્ચિમી સભ્યતાનું આંધળું અનુકરણ ગણી શકાય.