મને ખબર જ છે કે તું આવવાનો નથી

(215)
  • 11.1k
  • 42
  • 4.4k

ચિંતનની પળે કોલમ દિવ્ય ભાસ્કરની બુધવારની કળશ પૂર્તિમાં પ્રસિધ્ધ થાય છે. આ કોલમ અગાઉ ગુજરાત સમાચારની રવિ પૂર્તિ, સંદેશની રવિવારની સંસ્કાર પૂર્તિ તથા અભિયાન મેગેઝિનમાં પ્રસિધ્ધ થઇ ચૂકી છે. ચિંતન શ્રેણીના ચાર પુસ્તકો ચિંતનની પળે, ચિંતનને ચમકારે, ચિંતનને અજવાળે તથા ચિંતન@24X7 પ્રસિધ્ધ થયા છે.