શ્રાવણ શીવ ગાથા - ભાગ 2

  • 776
  • 316

શીવ એ આદિ નીરાશ કાર અને સનાતન સ્વરુપ છે. ભોળા નાથ પણ કહેવાય, તેમાં ભોળપણ ભોરો ભાર વહે છે. .સનાતન સત્ય સ્વરુપે એટલે શીવ .શીવ એ ગહન ઈશ્વર છે. તેમને પામવા માટે વિશાળતા સમજવી પડે ,તે પાતાળ થી અનંત આકાશ સુધી વિસ્તરેલા છે . તેવો નારી જાગૃતિ અને સન્માનના પહેલા હિત રક્ષક પણ છે. તેમનું સ્ત્રી સ્વરુપ અર્ધનારેશ્વર રુપ થી ,તો સ્ત્રી સ્વરુપ ધારણ કરી રાક્ષસોને હણેલા છે. તે પરથી સમજી શકાય છે . તે સરળ સહજ દેવ પણ છે. તે તારણ હાર અને સંહાર નાર પણ છે .શ્રાવણ માસ એટલે આખો માસ શીવ ભક્તિ ભજન માં સહુ લીન હોય