એ દિવસની સમજણ

  • 2.8k
  • 1
  • 908

નમસ્કાર મિત્રો ,હા મને થોડું થોડું યાદ છે ,એ સમય હતો જ્યારે હું માધ્યમિક માં ભણતો ,એ દિવસે ગુરુવાર હતો એટલે અમે બધા ભાઈઓ યુવકેન્દ્રમાં ભેગા થયા ,એ દિવસે મંતવ્ય દર્શન હતું ,મોટા ભાઈ એ વિષય લીધો ,આમતો મંતવ્ય દર્શનમાં એક વિષય ઉપર યુવાનોના મંતવ્યો જાણવામાં આવે અને એક અલગ જ પ્રકારનું વાતાવરણ જોવામળે બધા ભાઈઓ ના અલગ અલગ વિચારો અને વિચાર સર્ણી આપણને જોવા મળે, તે દિવસે વિષયના અંતમાં સાચી સમજ મોટા ભાઈ એ બધાને આપી,અને વિષયની પૂર્ણાહુતિ થઈ, બધા ભાઈઓ ને નક્કી મુજબ સોંપેલ જેમકે કોયડા કે વાતજે વિસરાય ના સમજાવવાનો વારો આવ્યો ,મને વાત જે વિસરાય ના