હમદર્દ..... તારા પ્રેમ થકી... - 28. પર્દાફાશ

  • 1.6k
  • 2
  • 850

અર્જુન પોતાની પત્ની , તેની માતા અને ભાઈ દેવ ની સજીશો થી સાવ અજાણ હતો. પરંતુ હવે તેને ધીરે ધીરે બધું સમજાઈ રહ્યું હતું. પણ હજી સંપૂર્ણ સ્પષ્ટ કઈ થયું ન હતું. હજી જવાબો અધૂરા હતા.આથી પોતાના સવાલો ના જવાબ મેળવવા તે ફરી યસ્વ મેન્શન માં જવા માંગતો હતો. કારણ કે મનની અંદર ચાલતું ઘમસાણ તેને શાંતિ લેવા દેતું ન હતું. તેને હવે બધું જાણવું હતું પરંતુ કેવી રીતે ?? તે હજી શોધવાનું હતું. બંટી ની સ્પષ્ટ ના પછી પણ અર્જુન આ જોખમ લેવા તૈયાર થયો. અને બંટી ના છૂટકે તેનો સાથ આપવા... બન્ને ફરી યસ્વ મેન્શન પોહચ્યા વેઇટર બની