અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-3

  • 1.9k
  • 2
  • 1k

અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૩)             આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. તેઓ બાળપણથી એકબીજાની સાથે હોય છે. કોલેજમાં પણ તેઓ સાથે જ હતા. દરેક પરીક્ષામાં રીતીકા અને રીતેષ બંને એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પરીક્ષા આપવા જતા. એ દિવસે પણ તેઓ એકબીજાને મળીને પરીક્ષા આપવા ગયા. પેપર પત્યા બાદ રીતીકા રીતેષને મળ્યા વગર જ તેના ભાઇ સાથે ઘરે જતી રહી. તેણે રીતેષને ના કોલ કર્યો ના મેસેજ. બીજા દિવસે તે જયારે રીતીકાને મળે છે ત્યારે રીતીકા થોડી ગંભીર હતી. રીતીકા રીતેષને અલગ થવાની વાત કરે છે. રીતીકાના ઘરનાને રીતેષ વિશેની જાણકારી મળી ગઇ હોય