ધ સ્કોર્પિયન - પ્રકરણ-68

(52)
  • 3k
  • 4
  • 1.8k

રુદ્રરસેલનાં સામ્રાજ્યના કલગી સમાન મહાદેવજી અને શેષનારાયણજી નાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂજા ધામધુમથી પુરી થઇ હતી આવનાર મહેમાનોને મહાપ્રસાદીમાં 101 વાનગીઓનો રસમધુર રસથાળ ચાંદીની થાળીમાં પીરસવામાં આવ્યો હતો એનાં માટે સમગ્ર ભારતમાંથી શ્રેષ્ઠ રસોઈયાઓ બોલાવામાં આવ્યાં હતાં. આંગળી ચાટી જાય એવી સ્વાદીષ્ટ રસોઈ બધાં સંતૃપ્ત થઈને જમ્યાં હતાં. આવનાર દરેક મહેમાનોને મોંઘી અમૂલ્ય ભેટ સોગાદો આપવામાં આવી હતી. દરેકનાં મોઢે આજ વાત હતી કે આવાં ભવ્ય પ્રસંગ આવી મહેમાનગતિ માણી ના હોત તો જીંદગીભર અફસોસ રહીં જાત. મોટાં ભાગનાં મહેમાનો વિદાય લઇ રહ્યાં હતાં અને ખાસ ખાસ આમંત્રિત મહેમાનો રુદ્રરસેલને મળીને એમનો આભાર વ્યક્ત કરી જઈ રહ્યાં હતાં. એમાંય સીએમ અને