પરવરિશ

  • 1.8k
  • 2
  • 644

//પરવરિશ// ‘‘જોઇ લેજો, હું એક દિવસ આ ઘર છોડીને જતી રહીશ, પછી તમને મારી ઘરમાં શું કિંમત છે તેનો ખ્યાલ આવશે.”આમ બોલતી બોલતી ગૌરી પોતાના ઘરના કામ માટે બહાર નીકળી પડી. ગૌરી આપેલ ચેતવણીની જેના માતા-પિતા કે ભાઇ બહેન પર કોઇ અસર પડી ન હતી. કેમ કે કે બધા જાણતા હતાં કે તે ઘર છોડીને જશે, તો જશે ક્યાં ? આવવું તો પડશે પરત. ગૌરી રોજબરોજ આ રીતના મેણાટોણા તેના માતાપિતા ને આપતી રહેતી હતી. કે કંટાળી ગઇ હતી બધાનું કરી કરીને. હવે ક્યાં સુધી આવી રસ વગરની જીંદગી જીવતા રહેવાની. તે એમ ઇચ્છતી હતી કે તેની પોતાની પણ કંઇ જીંદગી