પ્રેમવિવાહ

  • 1.7k
  • 554

પ્રેમવિવાહમાનવ જીવને પરમાત્માએ વિવિધ ઇન્દ્રિયો અર્પણ કરેલ છે. આ અર્પણ કરેલ ઇન્દ્રિયો નો ઉપયોગ કરવો કે દુરપયોગ કરવો આ બધી બાબત વિચારવા માટે વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર નાનું-મોટું મગજ આપવામાં આવેલ છે. આ બંને મગજમાં અને પ્રકારના વિચારોની ઉત્પત્તિ થતી હોય છે. કયા પ્રકારના વિચારોની અમલીકરણથી સારું કે અયોગ્ય શું થશે તેનો વિચાર કરીને માનવીએ વિચારોને અમલમાં મુકવા જોઇએ. આ જ માનવ જીવનમાં એમપણ બની શકે કે, શું કોઈ બે વ્યક્તિ એકબીજાને મળ્યા વીના તેઓ આજીવન પ્રેમ કરી શકે ? તો આ પ્રશ્નનો જવાબ ,”હા “, હોઇ શકે પરંતુ તેમાં જો પ્રેમ નિ:સ્વાર્થ હોય તો એકબીજાની મુલાકાતની પણ જરૂરી નથી.અમદાવાદ જીલ્લાના