સમય-ધીરજ

  • 2.5k
  • 3
  • 906

તમે જે ઈચ્છો તે મેળવી શકો છોસંન્યાસી જીવન જીવતાં એક ઋષિ નદી કીનારે તેમની નાની ઝૂંપડી બાંધીને રહેતા હતા, તે તેમના રહેઠાણની બહાર દરરોજ ઘાટની બાજુમાં બેસીને મોટે મોટેથી બૂમ પાડતા કે, તમે જે ઈચ્છો તે મેળવી શકશો , તમે જે ઈચ્છો તે મેળવી શકશો.ઘણા લોકો ત્યાંથી પસાર થાય પરંતુ તે બાજૂ કોઈએ તેમની તરફ ધ્યાન આપ્યું નહીં અને બધા તેમને એક પાગલ છે તેમ માનતા હતા.નિત્યક્રમ મુજબ તેઓ ઘાટ ઉપર બેઠા બેઠા બૂમો પાડી રહેલ હતા. એક દિવસ એક યુવક ત્યાંથી પસાર થયો અને તેણે તે સાધુનો અવાજ સાંભળ્યો, તમે જે ઈચ્છો તે મેળવી શકશો , તમે જે ઈચ્છો તે મેળવી