હાસ્ય લહરી - ૧૧

  • 2.7k
  • 1.2k

               ખબરદાર જો કોઈ કોરોનાનો ક બોલ્યું છે તો..!                                                                                  મરણ પામેલ માણસની બારમાં-તેરમાં-માસિયું ને વરસીની વિધિ પતી જાય, અને પરિવાર નિરાંત અનુભવે, એમ કોરોનાના ડરામણા કાળમાંથી ધીરે-ધીરે  બધાં બહાર આવવા માંડ્યા. પણ અમુકનો હાઉઉઉઉ હજી ગયો નથી.  લોકજીવનમાં આડેધડ રોળા નાંખ્યા હોય, એને રાતોરાત થોડું ભૂલાય..? જેને કારણે જેનું બ્લડ-પ્રેસર ઊંચું-નીચું કરી નાખેલું, એ કોરોના તો હજી લોકોના દાઢમાં હશે. આ તો