ત્યાગ – ભગવાન મહાવીરની દ્રષ્ટીએ

  • 4.1k
  • 1.8k

એક શેઠ દરરોજ સત્સંગ કરતા. એમની બીડી પીવાની ટેવ પડેલી. એક દહાડો બે ઈંચની બીડીને બદલે બાર ઈંચનો બીડો ઓટલે બેસીને પીતા હતા ! એમના સત્સંગી મિત્રે પૂછ્યું ? ‘ અલ્યા, આ શું ? અઆવડો મોટો બીડો કેમ ?’ ત્યારે શેઠે કહ્યું , ‘મહારાજે મને આજ્ઞા કરી કે બાધા લે કે રોજ ચાર જ બીડી પીશ. મે ઘણી ના કહી  પણ એમણે જબરજસ્તીથી  મારી પાસે બાધા લેવડાવી.’ તે આ શેઠે બાધા પાળે છે !(?) થોડીવારમાં બીડી પીતા હતા, તે અડધી થઇ ગઈ. એટલે  એ શેઠે શું કર્યું કે બે પાંદડા લઇ નીચેથી ચઢાવવા માંડ્યા !! ‘શેઠ આ તમે શું કરો