રહસ્ય મૃત્યુતણા

(11)
  • 4.4k
  • 1.7k

મૃત્યુનું રહસ્ય જાણવા કોને ઉત્સુકતા નહીં થઇ હોય ?! મોટા મોટા સંતો, ભક્તો, રાજાઓ મૃત્યુ વિશે પોકારી પોકારીને કહેતા હોય છે છતાં એનો ગૂંચવાડો સામાન્ય જનને ઉકેલાતો નથી. મૃત્યુ શું છે ? કોનું થાય છે ? મૃત્યુ પછી શું ? શું લઇ જન્મ્યા ને શું લઈને મરીને જવાના ? મૃત્યુ સમયે જીવની સ્થિતિ કેવી હોતી હશે ?! વિગેરે વિગેરે પ્રશ્નો વિચારકને વારંવાર હલાવી જાય છે. કોટ સીવ્યો તે પછી ફાટવાનો ને? દેહનો જન્મ થયો તે દેહ મરવાનો ને ? આમાં આત્મા મારતો હશે ? આત્મજ્ઞાનીઓએ આત્મા સ્પષ્ટ પણે જાણ્યો છે, અનુભવ્યો છે, તેઓ સ્પષ્ટ