સુધારવું કે સુધરવું

  • 4.4k
  • 1
  • 2k

સારું સંસ્કારી પાત્ર બધી રીતે તપાસ કરીને, સારા સારા દસ પ્લસ પોઈન્ટ દેખાયા, તેના આધારે પરણ્યા. ને પરણ્યા પછી નેવું માઈનસ પોઈન્ટ ભૂલ સ્વરૂપે દેખાવા માંડ્યા, સામસામે બન્નેને. તો લગ્ન જીવનમાં પછી શું થાય? એકબીજાને સુધારવા માટે તૈયારી કરે. એટલે ઘણાં માણસો તો શું કરે છે કે વાઈફને સુધારવા માટે એટલા બધા જ્ક્ક્કે ચઢે છે કે તે પ્રેમની દોર તૂટી જાય પછી !! એ શું જાણે કે ‘ મારે એને સુધારવી છે, એ તો આવી આવી રોજ ભૂલો કરે છે.’ જયારે પેલી શું મનમાં માનતી હોય કે, ‘આવા છે, એમને મારે સુધારવા પડશે ?’ અને જીવન પછી વિ