કોને ભૂલુંને કોને સમરુ રે - 12

  • 2.2k
  • 1.2k

આજે સવારે ઠક્કરબાપા આશ્રમથી છગન સમાચાર લઇને લક્ષ્મીમાંને ધરે મળવા આવ્યો "બા આજેરવિશંકર મહારાજ બપોરે આવશે . સાંજે કાર્યકરોની મીટીંગમા આશિર્વચનો આપીને તમને મળવાઆવશે રાત્રે આશ્રમના છોકરાવ સાથે વાતો કરશે ત્યાંજ સુઇ જવાના સવારે વહેલા નિકળી જશે..શીયાળો બેસી ગયો છે એટલે વહેલા આવશે..."લ્યો હવે હુ જાઉ...?"ઉભો રે બધા છોકરાવ માટે થેલો ભરીને શીગ ચણા લઇ જા..."સાંજે મારા ભાગ્ય ઉધડી ગયા ...ઓહોહોહો...તાંબા જેવા રંગના થઇ ગયેલા (મુળ તો ગોરા જ હશે )છ ફુટના ઉભી ધારની ટોપી એટલે વળી ત્રણ ઇંચ વધારે ઉંચા લાગે ..વૈષ્ણવ પહેરે તેવુ પહેરણ ને ટુંકીધોતીમા મોટી ડાફ ભરતા નરકોળીયામા આવ્યા કે હાવાભાઇ જગુભાઇ બીજા આઝાદીનાલડવૈયાઓએ "ભારત માતાકી