અંશ - 16

  • 2.6k
  • 1
  • 1.4k

(ગયા ભાગ માં આપડે જોયું કે જ્યારે ઘર માં રૂપા ની આત્મા સિવાય પણ કોઈ બીજી આત્મા છે,ત્યારે બધા ને વધુ ડર લાગે છે.અને જ્યારે એ ખબર પડે છે કે કામિની પણ એક આત્મા છે,ત્યારે બધા ને આંચકો લાગે છે.દુર્ગાદેવી તેની મૃત્યુ વિશે પૂછે છે.ફTતજીહવે આગળ...) દુર્ગાદેવી એ એક પંડિત પાસે પાણી નો કળશ મંગાવ્યો, અને મંત્ર બોલી તે હવા મા છાંટયું,અને એ સાથે જ બધા ને ત્યાં કામિની દેખાય.તેની આત્મા પણ કેટલી સુંદર અને તેજસ્વી હતી.એ જ બ્લુસાડી સાથે મેચિંગ કાળુ લાલ બોર્ડર વાળું બ્લાઉઝ,અને માથા માં ઢીલો અંબોડો અને એમાં નાખેલું ગુલાબ.ખબર નહિ એ ગુલાબ વધુ સુંદર