અંશ - 13

  • 2.9k
  • 1
  • 1.4k

(અગાઉ આપડે જોયું કે ઘર માં કોઈ આત્મ ની શાંતિ માટે પૂજા કરવામાં આવે છે.અને પૂજા દરમિયાન એ આત્મા, એટલે કે રૂપા ની આત્મા આવે છે,જે અનંત પર પ્રહાર કરવા જાય છે,પણ દુર્ગાદેવી ના ટોટકા તેને બચાવી લે છે.રૂપા ની આત્મા અનંત ને સજા દેવાની વાત કરે છે.હવે આગળ...) રૂપા ની આત્મા વારેવારે અનંત સામે નફરત થી જોતી હતી.અને ફરી બોલી ,દુર્ગા બા પૂછો આ નાના શેઠ ને એમને મારા જેવી કેટલીય અબળા ને અભડાવી છે.આ ને માફ કરવા જેવો નથી.એક સ્ત્રી ને પોતાના મનોરંજન નું સાધન સમજે,પોતાની પગ ની ધૂળ સમજે,એવા છે આ ઘર ના પુરુષો ના વિચારો