અંશ - 10

  • 2.6k
  • 2
  • 1.5k

(ઘર માં આત્મા હોવાની વાત જાણી,દુર્ગાદેવી ને બોલાવવામાં આવ્યા,અને દુર્ગાદેવી એ આખા ઘર ને પૂજા ની તૈયારી ના કામ માં લગાવી દીધું.ઘર ના દરેક વ્યક્તિ ને પોતે કરેલા પાપ યાદ આવે છે,અને બધા ને આ આત્મા થી ડર પણ લાગે છે.હવે આગળ...) દુર્ગાદેવી એ જોરશોર થી પૂજા ની તૈયારીઓ ચાલુ કરી દિધી.પણ જ્યારથી ઘર માં પૂજા ની વાત સાંભળી ત્યારથી અનંત, અમૃતરાય અને અંબાદેવી ના મોતિયા મરી ગયા હતા.કેમ કે હવે તેમનું પાપ છાપરે ચડી ને પોકારવાનું હતું.કેમ કે ઘર મા જ અમુક કાંડ ને અંજામ દીધેલા હોઈ,અને ઘર ના જ ઘણા અજાણ હોઈ એવું પણ બને,જે હવે બધા