પુનર્જન્મ - 45

(41)
  • 4k
  • 5
  • 2.1k

પુનર્જન્મ 45 વ્હાલા વાચક મિત્રો... પાછલા હપ્તામાં એક વાચકે એક સરસ પ્રશ્ન પૂછ્યો કે સુરભિના લગ્ન થયા એ અનિકેતને ખબર ના હોય એ કેવી રીતે બને ? કેમકે અનિકેતના કાકી, અનિકેતના માસી પણ છે. એમનો સવાલ યોગ્ય હતો. એનો જવાબ અહી આપવાનું એટલે ઉચિત લાગ્યું જેથી બીજા કોઈ વાચકના મનમાં આવો પ્રશ્ન હોય તો પણ એ ક્લીયર થઈ જાય.1 ) ઉપરોક્ત આખી વાત વૃંદા મોનિકાને કહે છે. વૃંદાને સ્નેહાની પડોશમાં રહેતી એની મિત્ર અનિતાએ આખી વાત કરી છે. એટલે વૃંદા પણ શ્યોર નથી. પણ