મૃત્યુ થી પુનઃજન્મ ની સફર

(21)
  • 7k
  • 1
  • 1.9k

શું મૃત્યુ પછી પણ માણસ જીવિત રહે છે?? હા... અધૂરી મનોકામનાઓ .. ઇચ્છાઓ...અધૂરી વાસનાઓ સાથે મૃત્યુ પામનાર વ્યક્તિ જીવિત રહે છે,તેની આ ઇચ્છાઓ પૂરી કરવા માટે તે જીવ ભટકતો રહે છે,મૃત્યુ પછી આત્મા શરીર છોડી જાય છે પરંતુ મર્યા પછી પણ આત્મા જીવિત રહે છે,જ્યાં પણ મૃત્યુ થાય ત્યાં ૧૨ દિવસ સુધી આત્મા ની હાજરી રહે છે, જે શરીર સાથે આપણો તેમજ અન્ય સબંધીઓ નો લગાવ હોય છે તે શરીર તો નાશ પામ્યું હોય છે,વળી આત્માને તો નથી કોઈ સુખ કે નથી કોઈ દુઃખ કે નથી કોઈ પીડા કે નથી કોઈ આનંદ,જેને અગ્નિ પણ બાળી