પનોતી બાજ

  • 2.4k
  • 732

પનોતીબાજ "મિત્ર મહેશ, કેટલા બધાં વખત પછી આપણે બધાં ફરી ભેગા થયા છીએ. તારા જીવનનો કોઇ અજીબ પણ સાચો હોય એવો કિસ્સો અમને સંભળાય, જેથી અમને મજા આવી જાય." જતીન દાંડેકરે મિત્ર મહેશ નાગરેને કહ્યું હતું. "મને તમને કિસ્સો સંભળાવવામાં વાંધો નથી, પરંતુ હું કિસ્સો સંભળાવું પછી તમે લોકો વિશ્વાસ નથી કરતા એટલે મને બહુ તકલીફ પડે છે." મહેશે મિત્ર જતીન સામે જોઇને કહ્યું હતું. આખી ચર્ચા દરમિયાન રાજીવ તો ચૂપ જ બેઠો હતો કારણકે મહેશના કિસ્સા સાચા જ હોય છે એની સાબિતી રાજીવને મળી ગઇ હતી. (રાજીવને કેવી રીતે સાબિતી મળી એ જાણવા માટે 'જનમો જનમનો સંગાથ' વાર્તા