પ્રેમ અને આઘાત - તૂટેલ દિલને જોડાવું

  • 2.2k
  • 739

જેના સપના તૂટી જાય છે એ માણસ એની આંખોમાંથી આંસુ નથી ટપકવા દેતો ,પરંતુ એ અંદરથી આખેઆખો તૂટી જતો હોય છે માણસ આંખોથી નથી રડતો પણ એનું દિલ લોહીના આંસુથી રડતું હોય છે. જ્યારે સપના તૂટે છે ત્યારે તો લાગે છે કે દરિયાના મોજાંઓ ભયંકર તોફાન એના જીવનમાં પ્રવેશી ગયું હોય એવું એને લાગે છે મનુષ્ય જીવનમાં સપનાં જોવાનો અધિકાર અને હક ધરાવે છે અને સપના પણ જોઈ શકે છે સપનામાં એનો મનગમતો સારો મિત્ર પણ મળી જાય છે એ મિત્ર સાથે દોસ્તી પણ થવા લાગે છે ધીમે ધીમે દોસ્તી પ્રેમમાં પરિણમે છે અને એ પ્રેમ જ્યારે જિંદગીના છેલ્લા પડાવ