...રાધા...

(24)
  • 6.4k
  • 4
  • 1.9k

કૃષ્ણ ને પામવા માટે રાધાનું હૃદય જોઈએ. રાધા ભાવ પામ્યા પછી કૃષ્ણ એક વેત છેટા પણ ન હોઈ શકે. જે રાધા થી છેટા હોય તે બીજું કોઈ હોઈ શકે કૃષ્ણ તો નહી જ. જે માણસ પ્રેમ ની દીક્ષા પામે પછી એનું સમગ્ર બીઇંગ હૃદય બની જાય છે પછી તે આંખ દ્વારા નથી જોતો પછી તે હૃદય દ્વારા જોવે છે, પછી તે કાન દ્વારા નથી સાંભળતો હૃદય દ્વારા સાંભળે છે. ભક્તિ યોગ એટલે હૃદય યોગ અને હૃદય યોગ એટલે જ રાધા યોગ . હૃદય યોગ ના સામે છેડે હૃદયરોગ છે. હૃદય રોગ એટલે છાતીના પોલાણમાં આવેલા સ્નાયુઓની નિષ્ફળતા નહીં પરંતુ દંભ,