પતિ પત્ની અને પ્રેત - ૩૧

(78)
  • 6.3k
  • 3
  • 2.7k

પતિ પત્ની અને પ્રેત ૩૧ - રાકેશ ઠક્કરપ્રકરણ-૩૧નાગદાએ નરવીરને ઘરની બહાર નીકળવાની કોઇ તક આપી ન હતી. તેની બધી ઇજાઓ સારી થાય પછી એને બહાર જવાની વાત કરી હતી. નાગદા ઇચ્છતી હતી કે નરવીર જલદી સંપૂર્ણ સ્વસ્થ ના થાય. અને ત્યાં સુધી એ એના બાળકની મા બનવાનું આયોજન કરી લે. આજે તે સ્વાલાના મા-બાપને મળવા બહાર ગઇ ત્યાં સુધીમાં નરવીર ક્યાંક નીકળી ગયો તેની ચિંતા સતાવવા લાગી. પોતે નરવીરને બહાર નીકળતા જોયો જ ન હતો. ઘરનો એક જ દરવાજો છે. તો પછી એ બહાર કેવી રીતે નીકળી ગયો? ફરીથી આખું ઘર શોધી વળ્યા પછી નાગદાને પાકી ખાતરી થઇ ગઇ કે નરવીર