An untoward incident અનન્યા - ૨૬

  • 3k
  • 908

આગળના ભાગમા સોહમે અનન્યાની મદદ માટે ગુરૂજીને બોલાવ્યા હતા, માટે ગુંજનને છુટકારો અપાવા, તે ગંગાજળ છાંટે છે. આથી તે ગુંજન નું શરીર છોડી દે છે, અમિતને કંઈ ચેન ન પડતા તે ઊંડો શ્વાસ ભરે છે, ત્યાં તો અનન્યા ફરીથી આવે છે, પોતાની આપવીતી અમિતને કહેવા લાગે છે. માથેરાનમાં રોકાવા અનન્યા બીમારીનું નાટક કરે છે, ત્યારે તેમની સાથે પ્રોફેસર રમેશ અને મરિયમ પણ ત્યાં રોકાય છે,અડધી રાતે અનન્યા રમેશ સરને મરિયમના રૂમમાં જુએ છે, આથી તે તેની મદદ કરવા રાકેશને કહે છે, પણ રાકેશ તેને સમજાવી રોકી લે છે. વહેલી સવારે ત્યાંથી બરોડા નીકળવા જણાવે છે, આ વાત થી અનન્યા ખૂબ