બદલો - 2

(23)
  • 4k
  • 1.7k

બજાજ બહુ મોટો બીઝનેસમેન હોય છે અમીર પણ એટલો જ ઘર આલીશાન રજવાડા જેવુ હોય છે કમીશનર ની મોત થી ડો કુલકર્ણી ને બજાજ બન્ને જોડે રહેવા નુ નક્કી કરે છે કમીશનર ની બધી વિધિ પતાવી ને જોડે બજાજ ના ઘરે જાય છે ઘરે પહોંચે ત્યાં રાત પડી જાય છે બન્ને થાકી ગયા હોય છે તો તરત સુવા જતા રહે છે રાત ના 2 વાગ્યા હોય છે ને જોરથી બારી પછડાય છે બજાજ ને કુલકર્ણી બન્ને જાગી જાય છે બન્ને બહાર ની રુમ મા આવી જાય છે ને જોરથી બોમ ફુટે એ રીતે કાચની બારી ધડામ દઇ ને ફુટે છે