કુદરતના લેખા - જોખા - 19

(55)
  • 4k
  • 2
  • 1.8k

આગળ જોયું કે મયુર અનાથાશ્રમમાં બાળકોને ભોજન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તેમના મિત્રો અનાથાશ્રમ આવવાની ના પાડે છે. મયુર કેશુભાઈને જાણ કરે છે જ્યારે કેશુભાઈ મીનાક્ષીને અનાથાશ્રમમાં હાજર રહેવા કહે છે પણ મીનાક્ષી પોતાના કામમાં વ્યસ્ત છે એવું જણાવે છે. કેશુભાઇએ પોતાનો હકક જણાવતા કહ્યું કે તારે અહીં હાજર રહેવું જ પડશે.હવે આગળ...... * * * * * * * * * * * કેમ આટલી ઉદાસ થઈ ગઈ છે? સોનલે મીનાક્ષીને બંને હાથ માથા પર રાખીને બેસતા જોઈને પૂછ્યું. કેટલું કામ હજુ બાકી છે યાર