દયાળુ હનુમાન દાદા.

(26)
  • 5.4k
  • 1
  • 1.3k

*દયાળુ હનુમાન દાદા*. લેખ... ૧૫-૭-૨૯૨૦.. બુધવારઆ માનવ અવતાર વ્યર્થ જઇ રહ્યો છે. ઘણું બધું જાણ્યું કે પાપ શું ? પુણ્ય શું? પરભવ શું? કર્મ શું? પણ આ બધું જાણીને ફૂલો પર પથ્થર ના ભાર જેવું થઈ ગયું. જરા પણ આચરણમાં નથી આવ્યું. ફક્ત જ્ઞાનનો ભાર કરી લીધો છે. અને જ્ઞાની હોવાનો આડંબર આવી ગયો છે... થોડુંક તો આચરણમાં આવે એવી કૃપા કરો દયાળુ હનુમાન દાદા... આ આયુષ્ય ક્યારે પૂરું થશે એની ખબર નથી. આમને આમ જો પૂરું થયું તો અનંત ભવો માં એક નો વધારો ગણાશે. ઓછામાં ઓછું એટલું તો સત્ત્વ પ્રગટાવ પ્રભુ કે સંત નહીં પણ સેવક તો બનું... અને