સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતી

  • 4.8k
  • 1.3k

23 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતી "અરે બેટા ઘરમાં બધી સુખ સગવડો હોવા છતાં તો દરરોજ શા માટે જમીન પર ચટાઈ પાથરીને સુવે છે?" માતાના આ પ્રશ્નના જવાબમાં બાળકે કહ્યું "શું આપણા ઋષિમુનિઓ અને પૂર્વજો કષ્ટ વેઠીને જમીન પર નહોતા સૂતા? તો પછી હું કેમ સૂઈ ન શકું? બાળક સુભાષના મનમાં જાણે નાનપણથી ભવિષ્યમા વેઠવાના દેહ કષ્ટ માટેની તૈયારી ચાલી રહી હતી! માતાના આ પ્રશ્નના જવાબમાં બાળકએ આપેલો જવાબ તેનામાં રહેલ સાદાઈ, સેવા, ત્યાગ, નમ્રતાના ગુણોનો સમન્વય કરતા વ્યક્તિત્વની ઝાંખી કરાવે છે. પૂજ્ય ગાંધીજીનો અહિંસા દ્વારા આઝાદી મેળવવાનો માર્ગ ન સ્વીકારતા એવા આ મહાન પુરુષ