વિષકન્યા - 10 - છેલ્લો ભાગ

(43)
  • 3.4k
  • 1
  • 1.6k

| પ્રકરણ :10 | આખો દરબાર હૉલ ખીચોખીચ ભરેલો છે.સિંહાસન ઉપર મહારાજા અજેન્દ્ર્સિંહ બીરાજમાન છે આરોપીઓના પાંજરામાં ભૂતપૂર્વ મહારાજા રાજવીરસિંહ , રોમા, હાર્દિક અને બહાદુરસિંહને દોરડાથી બાંધીને બેસાડેલા છે . હકીકતમાં તો બાજી મહારાજા રાજવીરસિંહ.ના હાથમાં જ હતી .તેમના જમણા હાથના કાંડા ઉપર ટાઈમ બોમ્બની સ્વીચ હતી , તેમની પાસે જ વાયરલેસ હતો જેમાં માત્ર એક જ સંદેશો ફીડ કરેલો હતો કે- બાઇટ સમીર .. આ સંદેશો રોમા માટે જ ફીડ કરેલો હતો -તેને સેન્ડ કરે એટલી જ વાર હતી -ત્યાં લોનાવાલામાં રોમા તરત જ સમીરને બચકું ભરી લે તેમ હતી -ખરેખર કટોકટીની પરિસ્થિતી હતી .મહારાજા અજેન્દ્રસિંહ કે રાજકુમાર સમીરના