આપણો પરિવાર

  • 2.4k
  • 492

આપણા પરિવાર ને જય ભગવાન,આપણે સૌ કોઈક ભગવાન મા તો માનતા હોયીશું જ, માનીલો કે એનું અસ્તિસત્વ નથી તો મને કહો કે કોણ છે જે આ સૃષ્ટિ ને ચલાવે છે, જન્મ થી લયી ને મૃત્યુ સુધી કઈ science પર જ આધારિત હોય તો આપણે perfect ભવિષ્યવાની કરતા હોઈએ ને, પણ એવુ થતું નથી, કેમ આપણી સાથેજ જ આવું થાય છે એવુ વારંવાર કહીયે છીએ જયારે દુખ માં હોઈએ ત્યારે, સુખમાં ક્યારેય આપણે એ શક્તિ ને યાદ કરીયે છીએ, દુઃખ ભગવાન નામની શક્તિ એ આપ્યું અને સુખ તો મારાં લીધે આવયું, ચાલો વાંચીયે આપણા માટે જ, પછી મને આની ટિપ્પણી કેહતા