આત્મહત્યા

  • 3.1k
  • 866

શું આત્મહત્યા સમસ્યાની દવા છે ? ના ક્યારેય નહિ.આત્મહત્યા કરવી એ કાયરતા, હિંમત કે માનસિક બીમારી ?આત્મહત્યાના વિચારો આવે છે તો, આત્મહત્યા કરવાના પ્લાન ના બનવાના હોય, પણ તે વિચારોને ફગાવી દેવા માટે ના પ્લાન બનાવવા પડે.આત્મહત્યા જેતે દિવસે જ નથી થઈ હોતી, માણસ રસ્સી ઉપર લટકતા પહેલા અનેકવાર અંદરને અંદર મરી ચૂક્યો હોય છે. એ પોતે જ પોતાની સામે જ અનેક વાર ડિબેટમાં ઉતર્યો હોય છે.નકરાત્મકતાઓનું પલ્લું ભારે થઈ જાય ત્યારે પોતે પોતાના જ જાન લેવા વિચારો સામે હારી જાય છે. પોતે જ પોતાની જાતને આત્મહત્યા એ જ શ્રેષ્ટ ઉપાય એમ સમજાવવામાં સફળ થઈ જાય છે.આખી દુનિયા એને કાયર