મરેલા વ્યકિતની આત્મા ૧

(21)
  • 3k
  • 3
  • 1k

આ વાત સાચી ઘટના ઉપર આધારિત છે . મને આનો થોડો ઘણો ભાગ જાણવા મળેલો તેથી મેં તેના પર લખવાનો પ્રયાસ કર્યો છે . આ વાત છે પંજાબ ના જાલંધર ની થોડા સમય પેલા એટલે કે લગભગ 2012 માં પોતાના ઘટના બની ગઈ જેનાથી આખું જાલંધર ખૂબ મોટા આઘાત ની સાથે એક આત્માના છાયામાં પણ આવી ચૂક્યું હતું .