લાલપથ્થર

  • 2.6k
  • 828

એક યુવાન નિરાશ હતાશ થઈ હિંમત હારી ભગવાન ના મંદિર માં ક્રોધિત થઈ મનો મન પ્રાર્થના માં ફરિયાદ કરતો હોય છે.હે ભગવાન તું મને આવું જીવન કેમ?મને સફળ કેમ ન બનાવ્યો ? હું હવે હાર્યો છું... આ જીવન થી.. અસફળતા, દુઃખ અને બસ દુઃખ જ કેમ ???મારા જીવન ની કિંમત શું છે ?આવા અનેકો પ્રશ્નો સાથે આ યુવાન વલેપાત કરતો હતો..ત્યાં અચાનક ભગવાન પ્રગટ થયા અને બોલ્યા હે યુવાન તને તારા જીવન ની સાચી કિંમત જાણવી છે ને તોલે આ લાલ પથ્થર અને આની સાચી કિંમત જાણી ને બતાવ તને તારા પ્રશ્ન નો જવાબ મળી જશે પણ હા યાદ રાખજે