મધદરિયે - 23

(14)
  • 1.7k
  • 904

આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ અને સુલતાન વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થાય છે.. યુદ્ધમાં સૂરજ જીતે છે અને સુલતાનને જીવતો છોડીને સરાહનીય કામ કરે છે.. હવે ત્યાં સુલતાન સૂરજ બને છે.. સુલતાન સભા સંબોધિત કરે છે.. હવે આગળ.. "હું અહીં સુલતાન બનવા નહોતો આવ્યો..હું તો કોઈની મદદ કરવા માટે સુલતાન સામે લડ્યો છું..મારી જીત સચ્ચાઈની જીત છે.. અહીં બધા પ્રેમથી રહેશે અને યાદ રહે,ચોરી,લૂંટફાટ બધું છોડીને સારા માણસો બની જજો, કોઈને હેરાન કરતી વખતે તમારા પરિવાર વિશે પણ વિચારો,જો એ ઘટના તમારા પરિવાર સાથે બને તો?? કોઈની જીવનભરની પૂંજી લૂંટીને કોઈનો શ્રાપ ન લેતા,હા કોઈને મદદ કરી એના આશિર્વાદ જરૂર