મોહન થી મહાત્મા

  • 3.3k
  • 504

મોહન થી મહાત્મા સુધી..ગાંધી - ૧૫૦પ્રિય પરિવારજનો, " મારું જીવન એ જ મારો સંદેશ છે."મોહનદાસ કરમચંદ ગાંધી......He picked up pinch of salt and broke the British Rule.... સત્ય, અહિંસા, દયા, પ્રેમ અને કરુણા નો સંદેશ ફેલાવનાર વિશ્વ વિભૂતિને તેમના ૧૫૦મી જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન.મિત્રો, મહાત્મા ગાંધીજી વિશે વાત કરવી છે. મહાત્મા ગાંધીજી ના જીવનને જોવા, જાણવા, વાંચવા અને વિચારવાની જરૂર છે. મહાત્મા ગાંધીજી એટલે મહાન ભારત દેશના રાષ્ટ્રપિતા, આઝાદીના પ્રણેતા અને વિશ્વમાં શાંતિ અને અહિંસા નો સંદેશ ફેલાવનાર વિશ્વ વંદનીય મહાપુરુષ. વિશ્વની ૭ અબજની વસ્તી નો અને છેલ્લી સદી નો લોકજાગૃતિ નો પ્રહરી લોકનાયક એટલે મહાત્મા ગાંધીજી.મહાત્મા ગાંધીજીના અગિયાર વ્રત