અમૃતવાણી ભાગ-6

  • 3.5k
  • 1.1k

( પ્રિય વાચક મિત્રો, નમસકાર,,, આપનો તથા માતૃભારતી નો ખૂબ ખૂબ આભાર,,,,,, આપની સમક્ષ અમૃતવાણી-ભાગ-6 રજૂ કરતાં હર્ષ અનુભવું છું.............આશા છે કે આપને પસંદ આવશે..) અમૃતવાણી-ભાગ-6 પુરુષાર્થ........પરિશ્રમ......................... પરિશ્રમ એ જ પારસમણિ છે................... પ્રસ્તાવના:- આ દુનિયામાં પરિશ્રમી મનુષ્ય જ સુખ અને કલ્યાણને પામે છે. દરેક દેહધારી મનુષ્યને ઉદ્યમ તો કરવો જ ઘટે. ઉદ્યમ વિના કશું જ પ્રાપ્ત થતું નથી. કોઈ સુખી સમ્પન્ન માણસને જોઈને લોકોને થાય છે કે તે કેવો સુખી છે ? તેણે ગયા જન્મમાં ખૂબા જ પુણ્યો કર્યા હશે, પરંતુ અરે ! ઓ ભલા માણસ ! તમે એમ કેમ વિચારતાં નથી કે તેનાં સુખી હોવા પાછળ તેનો