રકત યજ્ઞ - 13

(48)
  • 3.8k
  • 1
  • 1.4k

"આ તો મને ખબર પડી, પણ માયા જ્યારે રોહી ને અડી ત્યારે તે દઝાવા કેમ લાગી?.....સોમનાથ..... રોહી નો એક વાળ અને તેનુ લોહી મારે જોઈએ છે... તુ તે અત્યારે જ લઈ આવ..",ગુરૂ શંકર નાથ સોમનાથ ને સુચન આપી કક્ષ માં થી બહાર નીકળી આશ્રમ ના મંદિરમાં ગયા અને સોમનાથ બાજ રૂપે ગુરૂજી એ સોપેલ કામ કરવા નીકળી પડ્યો....સવાર થઈ ગઈ હતી... બધા ઊઠી,નિત્યક્રમ થી પરવારી નાસ્તો કરવા ડાઇનિંંગ હોલ માં ભેેગા થયા.... રોહી પોતાના રૂમ માંંથી નીકળી હોલ તરફ જતી હતી..ત્યારે બીલાડો તેને જે હાથમાં વાગ્યુ હતુ એ ના પર ઝપટ્યયો અને તેના નખ વાગવા.થી તેને ફરી એકવાર લોહી નીકળવા