વાતોમાં તારી યાદ... - ૧૦...

  • 4.5k
  • 1.6k

હવે આગળ "આપણા વડીલો કહે છે કે રાત પછી નવી સવાર અને દિવસ આવે છે,તમને કોઈપણ કામમાં નિષ્ફળતા મળે તો નિષ્ફળતાની વાત અથવા તમારા માં જે કમી છે તેની વાત કોઈને પણ નય કહેવી અને આપણને કામમાં નિષ્ફળતા મળી તો આપણામાં એવી કંઈ કમી છે જેથી આપણે સફળતાના શિખરે જતા જતા રહી ગયા તે કમીના દુર કરવા લાગી જાવ."-Ravi Mandani લવ હજી જાગ્યો નથી એટલે તેના મમ્મી તેને જગાડવા જાય છે.ત્યાં તેના પપ્પા જોવે છે કે લવ હજી જાગ્યો નથી એટલે તેની મમ્મીને કહે છે,"આજે તો વહેલું ઊઠી જવાયને,કે દરરોજ તુ જગાડીશ આપણા રાજકુંવરને"લવના મમ્મી - તમે પણ શુ સવાર સવારમાં તેની