મધદરિયે - 12

(11)
  • 1.9k
  • 1k

આગળના ભાગમાં આપે જોયું કે પ્રિયા આપઘાત કરે છે.. એક સુસાઈડ નોટ પણ મળી હતી.. સુગંધાએ આગળ વાત શરૂ કરી.."મારા પિતા પ્રિયાની લાશ જોઈ ભાંગી પડ્યા હતા.."એમણે કહ્યું'જો મને ખબર હોત કે તારો પ્રેમ ન પામી શકવાથી તુ આપઘાત કરી લઈશ તો હું રાજીખુશીથી તારો હાથ અમિતના હાથમાં આપી દેતો..' અમિત અમને ત્યાં ભેગો થયો. એની હાલત પણ એકદમ ખરાબ હતી..રડીને એની આંખો સૂઝી ગઈ હતી..એ એટલું બોલ્યો"મારા પ્રેમને તમે મારી નાખ્યો છે.. પ્રિયા મને પ્રેમ કરતી હતી..એના માટે હું કોઈનો જીવ પણ લઈ શકું,અને મારો જીવ દઈ પણ શકું.. પણ તમને હું કંઈ નહીં કહું.. જ્યારે જ્યારે પ્રિયાને યાદ