DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 8

(14)
  • 3.4k
  • 1.3k

અને અંહી જંગલ માં રોમન જંગલના સુમશાન પણા અને તેની ભયાનકતા ને લઈને નહીં પરંતુ અસમય અસામાન્ય અને અકારણ થયેલા વન્યજીવોના સ્થળાંતર ને લઇને ચિંતિત છે. રોમન વિચારે છે કે આવું ભયંકર સ્થળાંતર કોઈ વિદ્વાન લેખક ની જંગલ બુક માં પણ લખેલું વાંચેલું નથી મળ્યું. રોમન કહે છે બીજું બધું તો થોડો પરંતુ આ વન્ય જીવો અહીંથી જતા કેમ રહ્યા?રોમન ના માનસપટલ ઉપર હજુ પણ બે દિવસ પહેલા ના female કોબ્રાના કરૂણ મૃત્યુ ની ઘટના ઉતરી નથી આવતી. એટલે એની અસમંજસમાં વધારો થાય છે. અને રોમન દિશાહીન ચિંતામાં વધારે ઊંડો ઊતરતો જાય છે.રોમન એક નૈષ્ઠિક વન્ય વિદ્વાન છે એટલે સ્વાભાવિક